top of page

સેવાઓ

શિવકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ.

​આપણી સંસ્થા માં કેટલીક સેવા ની પ્રવૃત્તિ હાલ માં ચાલુ છે. જે નું વર્ણન નીચે કરેલ છે. 

  • આદિવાસી બાળકો ને ભોજન, અભ્યાસ લક્ષી સામગ્રી દાન આપવી, બુક, પેન્સિલ,પેન, જેવી સામગ્રી દાન અપાય છે.

  • આદિવાસી લોકો ને અન્ન દાન. વસ્ત્ર દાન

  • કુમારિકા છોકરી ને ભોજન ,દક્ષિણા દર રવિવારે આપવામાં આવે છે. 

  • ગરીબ લોકો ને સ્વેટર,કપડાં, પણ આપવામાં આવે છે.

  • પરિક્રમા વાસી ને ભોજન,વસ્ત્ર,દક્ષિણા ,રાત્રી રોકાણ વિના મૂલ્યે આપવામાં આવે છે

  • જરૂરિયાત મંદ ને દવા ની સુવિધા પણ અપાય છે. 

  • આદિવાસી લોકો ના લગ્ન પ્રસંગે. કન્યાદાન ની વસ્તુ પણ આપીએ છે. 

  • બ્રહ્મ ભોજન ની પણ વ્યવસ્થા કરાય છે. 

  • અંતિમ સંસ્કાર ની સામગ્રી વિના મૂલ્યે આપવામાં આવે છે.

  • છેલ્લા ૧૫ વર્ષથી શિરડી જતા પદ યાત્રીઓ માટે ભંડારો ચાલે છે.

આ પ્રકાર ની દરેક સેવા મળેલા દાન માંથી કરવામાં આવે છે. 

તમે આપેલ દાન નો સદ્ ઉપયોગ કરવો એ હમારુ ધર્મ છે.

તમે દાન ટ્રસ્ટ ના બેન્ક એકઉન્ટ માં સીધા મોકલી શકો છો. કેશ 2000/- નું દાન રોકડ આપી શકો. 2000/- થી વધુ નું દાન ચેક/ ડ્રાફ્ટ થી કે નેટ બેન્કિંગ થી પણ આપી શકાશે. 

donate

ॐ त्र्य॑म्बकं यजामहे सु॒गन्धिं॑ पुष्टि॒वर्ध॑नम् ।
उर्वारुकमिव बन्ध॑नान् मृ॒त्योर्मुक्षीय॒ मा ऽमृता॑त् ।

bottom of page